અમદાવાદમાં કરાર વિના ભાડે આપતા મકાનમાલિકો સામે 15 દિવસમાં 500 ફરિયાદ
રથયાત્રા પૂર્વે પોલીસનું સર્ચ ઓપરેશન, મકાનો કે દૂકાનો પણ કરાર વિના ભાડે આપી હશે તો પગલાં લેવાશે, પોલીસે દરેક વિસ્તારમાં શરૂ કરી તપાસ અમદાવાદઃ પરપ્રાંતના અનેક લોકો નોકરી-ધંધા અને રોજગારી મેળવવા માટે અમદાવાદમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે. અને પ્રથમ ભાડાના મકાનમાં રહેતા હોય છે. મકાનમાલિકો લીવ એન્ડ લાયસન્સ હેઠળ ભાડા કરાર કરીને પોલીસ સ્ટેશનમાં […]