મોબાઈલ અને લેપટોપ સ્ક્રીનના વધારે ઉપયોગની આદતથી છુટકારો મેળવવા માટે આટલુ કરો
રાત્રે મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરવો લોકોની આદત બની ગઈ છે. સૌથી મોટી સમસ્યા મોબાઈલ પર કલાકો સુધી રીલ્સ જોવાની છે. જેના કારણે લોકો માનસિક તણાવ અને અનિદ્રાનો શિકાર બની રહ્યા છે. યુવા જૂથ આ માટે વધુ સંવેદનશીલ છે. તેનાથી બચવા માટે નેચરોપેથી આધારિત જીવનશૈલી અપનાવવી જરૂરી છે. આ વાત લખનૌ યુનિવર્સિટીના યોગ અને […]