છેલ્લા કેટલાક વર્ષો ભારતીય ક્રિકેટરો માટે ખુબ રહ્યાં ખરાબ
ભારતીય ક્રિકેટ ટીમના હાલ અને કેટલાક પૂર્વ ખેલાડીઓ માટે છેલ્લા કેટલાક વર્ષો ખુબ ખરાબ રહ્યાં છે. ક્રિકેટના મેદાન ઉપરાંત પરિવાર સાથે અંતર વધ્યું છે, તેમજ કેટલાક ખેલાડીઓના છુટાછેડાના સમાચાર પણ સામે આવ્યાં હતા. તાજેતરમાં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલના છુટાછેડાની વાતો ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2022 માં ધનશ્રી વર્મા સાથે […]