પીએમ મોદીએ મોડી રાત સુધી સીએમ યોગી સાથે કાશીના દર્શન કર્યા- રેલ્વે સ્ટેશનનું પણ નિરિક્ષણ કર્યું
પીએમ મોદીએ મોડી રાત સુધી કાશીના દર્શન કર્યા રેલ્વે સ્ટેનનું પણ નિરિક્ષણ કર્યુ વારાણસીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. ત્યારે કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ વિતેલા દિવસે સોમવારની રાત્રે પીએમ મોદીએ શહેરમાં થઈ રહેલા મોટા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ સાથએ જ તેમણે મધ્યરાત્રિએ બનારસ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. આ […]