1. Home
  2. Tag "Leaders"

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]

વિશ્વ પૃથ્વી દિવસઃ રાજકીય મહાનુભાવો સહિતના આગેવાનોએ પર્યાવરણની જાળવણી માટે કરી અપીલ

પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે ઉજવાય છે. વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવણી.. દર વર્ષે 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણ સંરક્ષણ તરફ ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, નેતાઓએ […]

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]

નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ સ્થાન છે, જે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ શુભ તહેવાર બધાના […]

બાંગ્લાદેશ અવામી લીગના 167 નેતાઓ-કાર્યકરોએ જેસોર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું

ન્યાયાધીશે 42 લોકોને જામીન આપ્યા અભયનગર કેસના 105 લોકોને જેલમાં મોકલવાનો કોર્ટનો આદેશ ઢાકાઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ શાસક પક્ષ અવામી લીગના કુલ 167 નેતાઓ અને કાર્યકરોએ હથિયાર અને વિસ્ફોટકો સંબંધિત ચાર કેસમાં જેસોર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. ન્યાયાધીશે 42 લોકોને જામીન આપ્યા છે, જ્યારે બાકીના લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે […]

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ […]

સોનિયા ગાંધીની એક સલાહને પગલે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ સરકાર બનાવવા વિચાર પડતો મુક્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એનડીએ તેમજ ઈન્ડિ એલાયન્સના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ડિ એલાયન્સના નેતાઓ માત્ર તેમની લીડની જ ઉજવણી કરવાની સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહ્યા હતા. તેમજ તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની તરફેણમાં લાવીને સમગ્ર રમતને બદલવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ઈન્ડિ […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે ઢાકાથી નવી દિલ્હી આવવા રવાના થશે. “વડાપ્રધાન ઢાકાથી સાંજે 4 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા પછી  બાંગ્લાદેશ પરત ફરશે, ”બાંગ્લાદેશના વડા પ્રધાનના ભાષણ લેખક એમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code