1. Home
  2. Tag "Lecture"

ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં સર્જાયો ઈતિહાસઃ સૌપ્રથમવાર જૈનાચાર્યનું ‘વૈશ્વિક ભેદભાવના મૂળ કારણો’ વિષયક પ્રવચન યોજાયું

મુંબઈઃ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ, મુંબઈમાં પહેલ વહેલીવાર એક જૈનાચાર્યનું પ્રવચન યોજાયું. ભગવાન મહાવીરના ૭૯માં વારસદાર, જૈનાચાર્ય શ્રીયુગભૂષણસુરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.)નું, ‘વર્તમાન વર્લ્ડ ઓર્ડરમાં ભેદભાવના મૂળ કારણો’ વિષયક માર્મિક પ્રવચન થયું હતું જેમાં અનેક બુદ્ધિજીવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્યશ્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં દરેક ક્ષેત્રોમાં જે ભેદભાવપૂર્ણ નીતિઓનું પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે, […]

ભારત શોધ સંસ્થાન દ્વારા ‘ભારત-ઇઝરાયલની પ્રાચીન સંસ્કૃતિ’ વિષય પર લેક્ચરનું આયોજન

ભારત શોધ સંસ્થાન દ્વારા ભારત-ઇઝરાયલ સંસ્કૃતિ પર લેક્ચરનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે 5 ઑક્ટોબરના રોજ સાંજે 6.30 કલાકે લેક્ચર યોજાશે ‘ભારત-ઇઝરાયલ, પ્રાચીન સંસ્કૃતિથી સંયુક્ત ભાવિનું નિર્માણ’ વિષય પર લેક્ચર અપાશે અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં મજબૂતાઇ જોવા મળી રહી છે. જેના કેટલાક કારણો એ છે કે ઇઝરાયલમાં આશરે 15,000 ભારતીય નાગરિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code