મધ્યપ્રદેશમાં આકાશી વીજળીનો કહેર,7 મહિલા સહિત 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં કુદરતી આફત વીજળી પડવાથી 9 લોકોના મોત મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે વ્યક્ત કર્યું દુખ ભોપાલ: મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણની સાથે સાથે વીજળીની પણ અસર જોવા મળી છે. મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણ તો છે જ પણ તેવામાં ભારે વીજળીએ કેટલાક લોકોનો ભોગ લીધો છે. જાણકારી અનુસાર સોમવારે મધ્યપ્રદેશના બે જિલ્લામાં વીજળી પડવાથી 7 મહિલાઓ સહિત 9 લોકોના મોત […]