1. Home
  2. Tag "limits"

આયુષ્માન ભારત યોજનાની મર્યાદા પૂરી થયા પછી મફત સારવાર કેવી રીતે થશે? આ છે જવાબ

સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જીવનમાં અનિચ્છનીય તબીબી ખર્ચ ટાળવા માટે, લોકો ઘણીવાર હેલ્થ ઈંશ્યોરન્સ લે છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે હેલ્થ ઈંશ્યોરન્સ ખરીદવા માટે પૂરતા પૈસા નથી હોતા. સરકાર આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. ભારત સરકાર દ્વારા આવા લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવે છે. જે […]

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ, માત્ર 15 લોકો અને 1 વાહનની મર્યાદામાં જ જુલુસ કાઢી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને મુસ્લિમ સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકારે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે ઈદ-એ- મિલાદની ઈજવણીને છૂટ આપી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code