માંગરોળના ખોડાદા ગામની સીમના ખૂલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું રેસ્ક્યુ કરાયુ
ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી વન્યજીવ માટે જોખમી સાબિત થયો, વન વિભાગે ભારે જહેમત બાદ સિંહનું રેસ્ક્યુ કર્યુ, સિંહને પાંજરે પુરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો જુનાગઢઃ સોરઠ પંથકમાં સીમ-વાડી વિસ્તારમાં ખૂલ્લા કૂવાઓને કારણે વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ત્યારે જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક […]


