અમદાવાદ: ‘ભારત મંથન 2.0’ સાહિત્ય ઉત્સવનું ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજન
આ વર્ષે ‘ભારત મંથન-2.0’ સાહિત્ય ઉત્સવનું 25 ડિસેમ્બરે આયોજન આ વર્ષે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાશે કાર્યક્રમ કોરોનાની ગાઇડલાઇન્સને અનુરૂપ મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહેશે બાકીના મોટી સંખ્યામાં લોકો લાઇવ પ્રસારણમાં ઑનલાઇન જોડાશે અમદાવાદ: પુસ્તકને મનુષ્યનો સૌથી શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે અને પુસ્તક તથા સાહિત્યનું વાચન એક સરેરાશ વ્યક્તિને ઉચ્ચસ્તરે લઇ જાય છે […]