1. Home
  2. Tag "Loans"

ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે જાપાન રૂ. 12,827 કરોડની લોન આપશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાને વિવિધ ક્ષેત્રોમાં નવ પ્રોજેક્ટના વિકાસ માટે 232.209 બિલિયન JPY ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ વિકાસશીલ અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી હિરોશી વચ્ચે આ સંદર્ભે નોંધની આપ-લે કરવામાં આવી હતી. જાપાન સરકારે ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે 232.20 બિલિયન યેન (આશરે […]

ITR ભરવા એ માત્ર કાનૂની જરૂરિયાત નથી,થાય છે ઘણા ફાયદાઓ,લોનમાં ભજવે છે મહત્વપૂર્ણ ભૂમિકા!

દિલ્હી:ભારતમાં સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ છે અને તેનો મોટો હિસ્સો આવકવેરામાંથી આવે છે. આવકવેરો વ્યક્તિઓની આવક પર વસૂલવામાં આવે છે. તેના દાયરામાં આવતા લોકો માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું જરૂરી છે. આ માટે આવકવેરા વિભાગ સમયમર્યાદા નક્કી કરે છે, જે પહેલાં કરદાતાઓએ ITR ફાઇલ કરવાનું હોય છે. મોટા ભાગના લોકો વિચારે છે કે […]

ભારતઃ મુદ્રો લોન યોજના હેઠળ આઠ વર્ષમાં 40 કરોડ લોકોને રૂ. 23.2 લાખ કરોડની લોન અપાઈ

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. યુવાનો, મહિલાઓને પગભર બનાવવા અને નાના-વેપારીઓને વ્યવસાય માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રો લોન યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકોને રૂ. 23.2 લાખની લોન આપવામાં આવી છે. પ્રધાનમંત્રી […]

પાકિસ્તાનઃ ગણતરીના દિવસો સુધી આયાત કરી શકાય એટલુ વિદેશી હુંડીયામણ, મુદ્રા ભંડારમાં 16.1 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના વિવિધ દેશો પણ પાકિસ્તાન સાથે અંતર વધારી રહ્યાં છે. વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. હવે 3 સપ્તાહ ચાલે એટલું જ વિદેશી મુદ્રા હોવાનું જાણવા મળે છે. હાલ 3.09 અબજ ડોલર છે. જો પાકિસ્તાન સરકાર આઈએમએફ પાસેથી તેમની શરતોના આધારે લોન […]

કેરળઃ લોન મેળવીને પૈસા કમાવા વિદેશ જવાની તૈયારી કરતા રિક્ષાચાલકને લાગી રૂ. 25 કરોડની લોટરી

બેંગ્લોરઃ કેરલમાં એક રિક્ષા ચાલકેને એક-બે નહીં પરંતુ રૂ. 25 કરોડની લોટરી લાખતા શ્રમજીવી રિક્ષા ચાલકના પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી. રિક્ષા ચાલક રૂ. 3 લાખની લોન લઈને શેફ બનવા માટે મલેશિયા જવાની તૈયારી કરતો હતો. એટલું જ નહીં તેની લોન પણ મંજૂર થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ જ કરોડોની લોટરી લાગતા રિક્ષાચાલક […]

મોદી સરકારે આપી મોટી રાહત- ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% ની છૂટ

દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે.બેઠકમાં રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,આ યોજના હેઠળ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 […]

બાંગ્લાદેશના નાણામંત્રીએ ચીન પાસેથી લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના નાણામંત્રી મુસ્તફા કમલે ચીનના મહત્વના પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ દ્વારા લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે, ચીને લોન લેતા પહેલા બે વાર વિચારવું જોઈએ કારણ કે બેઇજિંગના ખરાબ ઋણ નિર્ણયોએ કેટલાક દેશોને દેવાની કટોકટીમાં મૂક્યા છે. બાંગ્લાદેશના મંત્રી કમાલ મુસ્તફાએ બેઇજિંગને તેના ઋણનું મૂલ્યાંકન કરવા માટે વધુ […]

ચાઈનીઝ એપ મારફતે લોન આપવાના બહાને નાણા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હીઃ આઉટર નોર્થ સાઇબર પોલીસે 150 ચાઇનીઝ એપ દ્વારા છેતરપીંડી કરવા ખોલાયેલ કોલ સેન્ટરનો ભાંડો ફોડયો છે. પોલીસે સંચાલક સહિત 4 લોકોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી. જયારે ૧૪૯ કર્મચારીઓને નોટીસ આપીને છોડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ડીસીપી બીકે યાદવે જણાવ્યું કે નરેલા નિવાસી હિમાંશુ ગોયલે 28મે અને 14 જુલાઇએ […]

એગ્રી કલ્ચર ઇન્ફ્રા ફંડ હેઠળ પ્રત્યેક ખેડૂતને રૂ.2 કરોડની લોન: કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી

અમદાવાદઃ કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય કૃષિ, કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ મુન્દ્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મધ્યે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. મંત્રીએ કચ્છ જિલ્લામાં થતી વિવિધ પ્રકારની ખારેક તેમ જ અન્ય પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું પ્રદર્શન નિહાળી આ સંદર્ભે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી કૈલાસ […]

ગ્રામીણ સહકારી બેંકો કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરમાં લોન આપી શકશે

નવી દિલ્હીઃ શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો જાહેર કર્યાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી બેંકો દ્વારા ધિરાણ પ્રવાહ વધારવા માટે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પગલાંને આવકાર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code