ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ 24મી ઓક્ટોબર સુધી બંધ રાખવાની સમયમર્યાદા વધારી
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) […]