સાબરમતીમાં આસારામ આશ્રમની 45 હજાર ચો.મી જમીન પરત લેવા HCની મંજુરી
અમદાવાદ,5 ફેબ્રુઆરી 2026: શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીનના મુદ્દે રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ […]


