1. Home
  2. Tag "Local Samachar"

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું પુન:પ્રકાશન

ગાંધીનગર,19 ફેબ્રુઆરી 2026:    પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:પ્રકાશન કરવામાં આવ્યું છે. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે.  ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના […]

ગુજરાતમાં CSR ફંડના સહયોગથી 10.708 આંગણવાડી કેન્દ્રોની થઈ કાયાકલ્પ

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક […]

કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ માફી પણ ગામડાંમાં 7.5 % અને શહેરોમાં 15% વીજકર વસુલાય છેઃ નાણા મંત્રી

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી  કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા […]

વેરાવળ ખાતે EEZમાં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા કાલે શુક્રવારે લૉન્ચ કરાશે

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું […]

UCCના ડ્રાફ્ટમાં દરેક નાગરિકને સમાન ન્યાય મળે તેનું ધ્યાન રખાશેઃ જસ્ટિસ રંજના દેસાઈ

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં […]

અમદાવાદના શહેર કોટડામાં ત્રણ લાખના હશીશ સાથે બે શખસો પકડાયા

અમદાવાદ,19 ફેબ્રુઆરી 2026: શહેરમાં ડ્રગ્સ, ગાંજો સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત એજન્સીઓ સક્રિય છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં ગતમોડી રાત્રે દરોડો પાડીને લાખોની કિંમતનું ‘હશીશ’ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલા આ […]

વિવિધ બોર્ડ- કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તને અપાઈ મંજુરી

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે […]

હોળી-ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા 1300 એસટી બસો દોડાવાશે

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026:  હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું  સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. હોળી અને […]

દસ્ક્રોઈના ટીંબા ગામે પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026: જિલ્લાના દસક્રોઈ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નિકળતો સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. દસક્રોઈના ટીંબા […]

સુરતમાં તાપી નદીમાંથી જળકુંભી કાઢવા માટે મ્યુનિએ હાથ ધરી કામગીરી

સુરત, 19 ફેબ્રુઆરી 2026:  તાપી નદીમાં જળકુંભીનું પ્રમાણ વધી જતા તેના લીધે નદી કાંઠા વિસ્તારની સાસાટીઓમાં મચ્છરોના ત્રાસ વધી ગયો હતો. ઉપરાંત જળકુંભીને લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત થતાં દર વર્ષની જેમ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાપી નદીમાંથી જળકુંભી કાઢવા માટે આધુનિક ડી-વીડર મશીનો કામે લગાડ્યા છે. નદીમાં જળકુંભી એટલે બધી છે કે, તેને કાઢવા માટે ચારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code