મ્યાનમાર સરહદ પર ગોળીબાર, આસામ રાઇફલ્સના ચાર જવાન ઘાયલ
નવી દિલ્હી: મણિપુરના તેંગનોપાલ તાલમાં મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા આસામ રાઇફલ્સના ચાર સૈનિકો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલો સાઈબોલ ગામ નજીક બોર્ડર પિલર નંબર 87 પાસે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકોને લીમાખોંગની લશ્કરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. મણિપુરમાં મ્યાનમાર સરહદ […]


