ભીમનાથમાં શનિવારે અમાસના દિને લોકમેળા લીધે ત્રણ ટ્રેનોને સ્ટોપેજ અપાશે
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લેવાયો નિર્ણય, ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 2 મિનિટ માટે રોકાશે, ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ ટ્રેન પણ ભીમનાથ સ્ટેશન પર 2 હોલ્ટ કરશે ધંધુકાઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધંધુકા નજીક આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિર ખાતે શનિવારને અમાસની દિને લોકમેળો યોજાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તા.23મીને શનિવારે […]