જીવનમાં વધારે સમય મૌન રહેવાના ફાયદા છે અદભૂત,જાણો
મૌન રહેવું પણ એક સાધના સમાન છે મૌન રહેવાથી થાય છે અનેક ફાયદા જાણો તેના વિશે આપણે દાદા-દાદી તથા મમ્મી-પપ્પા પાસેથી અનેકવાર એવી વાતો સાંભળી હશે કે,પહેલાના સમયમાં ઋષિમુનીઓ, સાધુ-સંત લોકો જ્યારે ભગવાનની પ્રાર્થના કરવા બેસે અથવા ધ્યાનમાં બેસે ત્યારે તેઓ મૌન ધારણ કરી લેતા હતા અને જગ્યા પણ એવી પસંદ કરતા હતા જ્યાં એકદમ […]