હિંદુ ધર્મમાં સ્વસ્તિક શા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે? જાણો
હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ છે ખાસ ગણેશનું માનવામાં આવે છે સ્વરૂપ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે સ્વસ્તિક સનાતન ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે લોકો ઘણીવાર સ્વસ્તિકની નિશાની કરે છે કારણ કે સ્વસ્તિકનો સીધો સંબંધ ગણપતિ સાથે જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ‘સ્વસ્તિક’ શબ્દ ‘સુ’ અને […]