1. Home
  2. Tag "Lord Ganesh"

હિંદુ ધર્મમાં સ્વસ્તિક શા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે? જાણો

હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ છે ખાસ ગણેશનું માનવામાં આવે છે સ્વરૂપ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે સ્વસ્તિક સનાતન ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે લોકો ઘણીવાર સ્વસ્તિકની નિશાની કરે છે કારણ કે સ્વસ્તિકનો સીધો સંબંધ ગણપતિ સાથે જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ‘સ્વસ્તિક’ શબ્દ ‘સુ’ અને […]

તમે પણ ગણપતિ બાપ્પાના ભક્ત છો,તો એકવાર આ પ્રખ્યાત મંદિરોની અવશ્ય લો મુલાકાત

તમે પણ ગણપતિ બાપ્પાના ભક્ત છો  આ મંદિરોની એકવાર જરૂરથી મુલાકાત લો ભગવાન ગણેશ હિન્દુઓના સૌથી પ્રિય અને આદરણીય દેવતાઓમાંના એક છે. ગણેશજીને તેમના ભક્તો અલગ અલગ નામથી બોલાવે છે.શિવ પાર્વતીના પુત્ર ગણેશ ભગવાનની પૂજા કર્યા વિના કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી.ત્યારે અમે તમને કેટલાક પ્રખ્યાત ગણેશજી મંદિરો વિશે જણાવીશું જ્યાં તમારે એકવાર જવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code