ભગવાન વિષ્ણુના પ્રસિદ્ધ મંદિરો,જ્યાં માત્ર દર્શન કરવાથી બધી મનોકામનાઓ થાય છે પૂર્ણ
વિશ્વના પાલનહાર તરીકે ઓળખાતા ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુના છે પ્રસિદ્ધ મંદિરો દર્શન કરવાથી થાય છે મનોકામના પૂર્ણ સનાતન પરંપરામાં પાંચ દેવોમાંથી એક ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર માનવામાં આવે છે.ભગવાન વિષ્ણુ ભક્તો પર જલ્દીથી પ્રસન્ન થઇ પોતાની કૃપા વરસાવે છે. પૌરાણિક કથાઓમાં શ્રી હરિની ઉપાસનાના કષ્ટોથી દૂર રહેવા અને તેમના આશીર્વાદ વરસાવવાના ઘણા પ્રસંગો છે.એવું માનવામાં […]