પ્રાણ પ્રતિષ્ઠાઃ યુપીની રાજધાનીને લખનૌમાં દિવાળી જેવા માહોલ, રોશનીથી ઝગમગી ઉઠ્યું નવાબી શહેર
લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, પ્રાણ પ્રતિષ્ઠા માટે આવનારા મહેમાનોએ લખનૌમાંથી પસાર થવું પડશે. આ માટે શહેર સંપૂર્ણપણે તૈયાર છે. પેઇન્ટિંગથી લઈને લાઇટિંગ સુધીની તમામ બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતાની સાથોસાથ શહેર રંગબેરંગી રોશનીમાં ઝગમગી […]