1. Home
  2. Tag "lucknow"

PM મોદી ફરી UP ની લેશે મુલાકાત,9 જાન્યુઆરીએ લખનઉમાં કરશે ચૂંટણી રેલી

PM મોદી ફરી UPના પ્રવાસે 9 જાન્યુઆરીએ જશે લખનઉ લખનઉમાં કરશે ચૂંટણી રેલી લખનઉ:ઉત્તર પ્રદેશમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટીએ તેની ચૂંટણી રેલીઓ તેજ કરી દીધી છે અને હવે 9 જાન્યુઆરીએ ભાજપ લખનઉમાં એક મોટી રેલી કરવાની તૈયારી કરી રહી છે અને PM મોદી આ રેલીને સંબોધશે. વાસ્તવમાં, પાર્ટીની તમામ જન વિશ્વાસ યાત્રાઓ સમાપ્ત થશે અને […]

લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું

દિલ્હીઃ લખનૌના શહીદ પથ પરથી પસાર થતા ટ્રેલરમાંથી ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેલરનો કબજો લેતી વખતે એરફોર્સના અધિકારીઓએ ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લીધો છે. ફાઈટર જેટ મિરાજનું ટાયર સેન્ટ્રલ એર કમાન્ડ સ્ટેશન BKT થી જોધપુર મોકલવામાં આવી રહ્યું હતું. ચોરોએ રસ્તામાં ટ્રેલરનું દોરડું કાપીને ગુનો કર્યો હતો. આ […]

લખનઉમાં જિલ્લા પ્રશાસને કોવિડ વળતર માટે એક નવી પહેલ કરી

લખનઉ જિલ્લા પ્રશાસનની નવી પહેલ સ્પેશિયલ સેલમાંથી ઘરે આવશે કોલ 50,000 રૂપિયાની આર્થિક સહાય લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોવિડ સમયગાળા દરમિયાન સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોના પરિવારોની મદદ માટે લખનઉનું જિલ્લા વહીવટીતંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પ્રશાસને એક પહેલ કરી છે અને આ પહેલ હેઠળ આશ્રિતોને વળતર માટે ભટકવું ન પડે તે માટે સ્પેશિયલ સેલમાંથી […]

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે: અમિત શાહ આજે દિપાવલીના પ્રસંગ્ર પહેલા જ ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે નવી દિલ્હી: આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાનને લઈને ઉત્તરપ્રદેશ […]

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

પીએમ મોદી આજે યુપીના પ્રવાસે  રાજ્યને 75 પરિયોજનાની આપશે ભેટ સામાન્ય જનતા સાથે કરશે વર્ચ્યુઅલ વાતચીત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના […]

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે,સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ   

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ ‘ચેન્જિંગ અર્બન એન્વાયરમેન્ટ’ નું કરશે ઉદ્દઘાટન લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરે લખનઉની મુલાકાત લેશે અને અહીં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે શનિવારે ટ્વિટ કર્યું કે,વડાપ્રધાનના […]

હવે યુપીમાં પ્રવેશ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ આવશ્યક, યોગી સરકારે લીધો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં અન્ય રાજ્યથી આવતા લોકો માટે યોગી સરકાર વધુ ગંભીર હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ જરૂરી માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે લખનઉ: ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા માટે યોગી સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અનેક રાજ્યો દ્વારા સરાહના કરાઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

ઉત્તરપ્રદેશઃ આતંકવાદીઓને મદદ કરનારા ચાર આરોપીઓની અટકાયત

લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code