1. Home
  2. Tag "Lunch"

સંસદઃ લંચમાં PM મોદી-મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાજરીઓની વાનગીઓનો સ્વાદ માંણ્યો

નવી દિલ્હીઃ દેશમાં બાજરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં બાજરીનો આહારમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ લોકોમાં ઘઉંના લોટનું ચલણ વધારે છે. જેથી લોકો બાજરીનો પણ આહારમાં વધારેમાં વધારે ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. As we prepare to mark 2023 as the […]

ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી મધ્યાહન ભોજન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન […]

ગામડાંમાં શાળાઓ તો શરૂ થઈ ગઈ પણ મધ્યાહન ભોજન બંધ હોવાથી બાળકો ભૂખ્યા ભણી રહ્યા છે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડા બાદ સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લઈને શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દીધુ છે. ગામડાંઓમાં પણ પ્રાથમિક શાળાઓ વિદ્યાથીઓના શોરબકોરથી ગુંજવા લાગી છે, શાળાઓમાં શિક્ષણ તો શરૂ કરી દેવાયું છે. અને મોટી સંખ્યામાં બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ મધ્યાહન ભોજન ચાલુ ન કરાતા બાળકોએ ભૂખ્યા […]

ભારતીય ભોજનની થાળીમાંથી ચોખા થઇ જશે ગાયબ, આ છે તે પાછળનું કારણ

પાણીની અછત, બદલાતા હવામાનની ચોખાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે તેવી સંભાવના વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં જંગી ઘટાડો થઇ શકે છે: સંશોધન નવી દિલ્હી: પાણીની અછત, બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોસર આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે અને તે પ્લેટમાંથી ગાયબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code