1. Home
  2. Tag "Madhavpur (Ghed)"

માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળાનો શુભારંભ,

8મી એપ્રિલે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન યોજાશે 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ગામ-પરાગામથી અનેક લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક ગરિયા કાંઠે આવેલા માધુપુર ઘેડમાં આજથી પાંચ દિવસીય લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. 5 દિવસના આ લોક મેળા દરમિયાન સરકાર દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળાને મહાલવા માટે ગામ-પરગામથી […]

માધવપુર ઘેડના મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાશે

અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, પોરબંદરના માધવપુર ખાતે તા. 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો 10મી એપ્રિલે દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલને રામનવમીના પવિત્ર દિવસથી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 5 દિવસનો લોકમેળો યોજાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

માધવપુર ઘેડનો લોકમેળો 6ઠ્ઠી એપ્રિલથી 5 દિવસ સુધી યોજાશે

ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતની સમૃદ્વ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ દ્વારકામાં તા. 10મી એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે દ્વારકામાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. દ્વારકાઃ પોરબંદરના માધવપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે તા. 6ઠ્ઠી એપ્રીલથી 10મી એપ્રીલ સુધી લોકમેળો યોજાશે. દેશના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના […]

માધવપુર(ઘેડ)માં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઊજવાશે, પાંચ દિવસનો મેળો ભરાશે

પોરબંદરઃ માધવપુરમાં માધવરાયજીનું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન તા. 10મી એપ્રિલના રોજ ધામધૂમથી ઊજવાશે. જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનના લગ્ન બાદ પાંચ દિવસનો ભાતીગળ મેળો પણ ભરાશે માધવપુરમાં ધુળેટીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવ્યા હતા. ત્યારબાદ માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code