ભોપાલમાં માસ્ક વિના ફરનાર વ્યક્તિ પાસેથી હવે રૂ. 500નો દંડ વસુલાશે
રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવાયું કલેકટર દ્વારા કેટલાક મહત્વના કરયાં સૂચનો ભોપાલઃ કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સહિત સમગ્ર દુનિયામાં ભય ફેલાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી છે. દમિયાન ભોપાલમાં હવે માસ્ક વિના ફરનારા લોકોને રૂ. 100ની જગ્યાએ 500નો દંડ કરવામાં આવશે. કોરોનાના બંને ડોઝ નહીં લેનાર કર્મચારી મળશે […]


