ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સરકારે મચક ન આપતા હવે આવતી કાલે શનિવારે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે એક લાખ કર્મચારીઓ-શિક્ષકો ભેગા થઈને મહાપંચાયત કરશે. શિક્ષકો ભગવા […]