1. Home
  2. Tag "Mahanubhavoo"

નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણા મહાનુભાવોએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હીઃ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code