1. Home
  2. Tag "MAHARASHTRA"

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે […]

આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમના અભિગમે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી: ડો. માંડવિયા

પૂર્ણેઃ “આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમ્સના નિવારક અને પ્રોત્સાહક અભિગમએ આજે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, જેણે તાજેતરના રોગચાળા જેવી કટોકટીમાં પોતાને સહાયક સાબિત કરી છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન મધુકર રાવ ભાગવતની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના લાતુરમાં વિવેકાનંદ મેડિકલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરની વિવેકાનંદ કેન્સર […]

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની […]

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા અશોક ચવ્હાણ આજે ભાજપામાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ મુંબઈમાં ભાજપા કાર્યાલય પહોંચ્યાં હતા જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ તેમનું સ્વાગત કર્યું હતું. અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમર રજુરકર પણ ભાજપમાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ […]

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણે કૉંગ્રેસ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તો રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નગરસેવક પણ છે, કે જેઓ ભાજપમાં સામેલ થશે. અશોક ચવ્હાણના આ પગલાથી મહારાષ્ટ્ર […]

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ: મહારાષ્ટ્રના જિમ્નાસ્ટ આર્યન દવંદેએ કલાત્મક ઓલ-રાઉન્ડ તાજ જીત્યો

મુંબઈઃ જિમ્નાસ્ટ આર્યન દવંદેએ SDAT એક્વેટિક્સ કોમ્પ્લેક્સ ખાતે કલાત્મક ઓલ-રાઉન્ડ તાજ જીત્યો. આ સાથે ચેમ્પિયન મહારાષ્ટ્રે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલનું ખાતું ખોલ્યું હતું. દવંદેએ ઉત્તર પ્રદેશના પ્રણવ મિશ્રાને (72.470 પોઈન્ટ) હરાવીને કુલ 73.200 પોઈન્ટ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઉત્તર પ્રદેશના હર્ષિતે 71.700 પોઈન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યાં છોકરાઓએ વિજેતા નક્કી […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

મહારાષ્ટ્રનાં નાસિકમાં PM મોદી આજે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે

મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને દેશના યુવાનોને સંબોધિત કરશે. આ વર્ષે, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સમગ્ર ભારતના જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. NSS એકમો, NYKS અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન સાથે સમગ્ર દેશમાં ‘MY Bharat’ સ્વયંસેવકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code