1. Home
  2. Tag "MAHARASHTRA"

ગણેશ ચતુર્થી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

સુરત :ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે, તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્તો ગણપતિજીની પ્રતિમાને ઘરમાં લઈને તેમની ભક્તિ ભાવથી પૂજા કરશે. આ વર્ષે ગણેશ ભક્તો માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે, શાસ્ત્રોમાં […]

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

મહારાષ્ટ્રમાં ફડણવીસએ CM પદ આપીને બધું લઈ લીધું, ગૃહ, નાણા સહિત તમામ મહત્વના ખાતા મળ્યાં

અમદાવાદઃ મહારાષ્ટ્રની એકનાથ શિંદે  સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ રવિવારે  તેમના પોર્ટફોલિયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ ફાળવણી સાથે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મહત્વના ખાતાનો કારભાર મળ્યો છે. જેમાં ગૃહ અને નાણાંની સાથે જળ સંસાધનો, આવાસ, ઉર્જા, આયોજન, વિકાસ, કાયદો અને ન્યાય અને શિષ્ટાચારનો પોર્ટફોલિયો તેમને મળ્યો છે. ફડણવીસને ભલે મુખ્યમંત્રી પદ મળ્યું હોય, પરંતુ ફડણવીસે […]

મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ

મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે.   સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના […]

મહારાષ્ટ્રઃ બાળકીના સવાલે સીએમ શિંદેને મુઝવણમાં મુકી દીધા

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એક બાળકી વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બાળકી સીએમ શિંદેને મુખ્યમંત્રી બનવા અંગે સલાહ માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાતી બાળકી અન્નદ ડામરે એકનાથ શિંદેને તેમના નંદનવન બંગલામાં મળી હતી. આ દરમિયાન બાળકીએ સીએમ શિંદેને પૂછ્યું, “શું તે પણ પૂરગ્રસ્ત લોકોની […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે વધારે ઝડપથી આગળ વધશે

મુંબઈઃ રાજ્ય સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને તમામ મંજૂરીઓ આપી દીધી છે જેથી પ્રોજેક્ટને ઝડપી બનાવી શકાય. તેમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયાના ગણતરીના દિવસોમાં જ પ્રોજેક્ટને તમામ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે […]

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો થયા એકાએક ગૂમ

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ધમાસાન પછી મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, ઉદ્ધવને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને શિવસેનાના જ નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પણ આ જ રીતે હવે નવી ઘમાસાન અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે કારણ કે અચાનક જ આ રાજ્યમાંથી પાંચ ધારાસભ્ય અચાનક ગૂમ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

મહારાષ્ટ્રઃ મુંબઈમાં વરસાદ,અનેક જગ્યાએ પાણી ભરાયા

  ભારે વરસાદમાં મહારાષ્ટ્ર બેહાલ   રસ્તાઓ બની ગયા છે તળાવ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી   મુંબઈ:ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે.રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય […]

મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે,સીએમ એકનાથ શિંદેની જાહેરાત  

સીએમ એકનાથ શિંદેની જાહેરાત   પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે વિશ્વાસ મત જીત્યા બાદ કરી ચર્ચા મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં ઇંધણ પર વેટ (મૂલ્ય વર્ધિત કર) ઘટાડશે. વિશ્વાસ મત જીત્યા બાદ ચર્ચાનો જવાબ આપતા શિંદેએ ગૃહને માહિતી આપી હતી કે,ઈંધણ પર વેટ ઘટાડવાનો નિર્ણય […]

મહારાષ્ટ્રઃ વિધાનસભામાં શિંદે સરકારને બહુમતી, વિપક્ષના ચાર ધારાસભ્યો મતના આપી શક્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે બહુમત સાબિત કર્યો હતો. શિંદે સરકાર તરફેણમાં 164 મત પડ્યાં હતા.  જ્યારે વિપક્ષમાં 99 મત પડ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના ચાર ધારાસભ્યોએ મતદાન કર્યું ન હતું. જેથી તરેહ-તરેહની અટકળો વહેતી હતી. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેના વધુ એક સમર્થક સંજય બાંગડેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code