મહારાષ્ટ્રમાં પૂરથી સ્થિતિ બની ગંભીર: 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ભારે વરસાદ બાદ લોકોની તકલીફ વધી 2 લાખ લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર મુંબઈ :મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે એવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસાદ અને નદીઓના પૂરને કારણે […]


