1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ કંપનીમાં થયો બ્લાસ્ટ, અનેક લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ ભારત કેમિકલ્સમાં થયો બ્લાસ્ટ અનેક લોકો થયા ઈજાગ્રસ્ત મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ પાલઘરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના મોડી રાતે બની છે .જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ […]

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હલચલ, કહ્યું, રાજકારણ છોડી દઇશ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન […]

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મૃત્યુ, રત્નાગિરીમાં 80 વર્ષીય વૃદ્ધનું મોત થયું

કોરોના બાદ કોરોનાના નવા સ્વરૂપનો ખતરો મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત રત્નાગિરીમાં 80 વર્ષીય વૃદ્ધનું નિપજ્યું મોત મુંબઈ : દેશમાં કોરોનાની મહામારી યથાવત છે.જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે નવો ખતરો સામે આવ્યો છે. કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પ્રવેશી ચુક્યું છે.અને દરેક રાજ્યમાં પ્રસરી રહ્યું છે. ત્યાં હવે […]

કોરોના બાદ નવી આફત, મહારાષ્ટ્રમાં ચામાચીડિયામાંથી મળ્યો નિપાહ વાયરસ

કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ડર ચામાચીડિયામાં જોવા મળ્યો વાયરસ મહારાષ્ટ્રમાં લોકોએ વધારે સતર્ક થવું જરૂરી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો નથી કે નવી આફત સામે આવી છે. રાજ્યમાં ચામાચીડિયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસ મળવાની આ પહેલી ઘટના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણે-એનઆઈવીના નિષ્ણાંતોએ આ માહિતી […]

લાંબા સમય બાદ મહારાષ્ટ્રના બે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરાઈઃ- સલમાનખાનની ‘રાધે’ ફિલ્મ દર્શકોએ મોટા પડદે નિહાળઈ

સલમાનની ફિલ્મ રાઘે સિનેમાઘરોમાં જોવા મળી મહારાષ્ટ્રના બે સિનેમાઘરોમાં દર્શકોએ મોટા પડદે ફિલ્મ નિહાળી મુંબઈઃ- છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા બદવાલ આવ્યા છે, જેમાં આટલા સમયગાળા દરમિ.યાન અનેક જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા તેની અસર મનોરંજન જગત પર પણ પડી, જેમંા થીયેટરો પમ બંધ થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં ખૂબ લાંબે […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code