1. Home
  2. Tag "Mahasabha"

અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે

અમદાવાદઃ શહેર નજીક આવેલા અડાલજના ત્રિમંદિર ખાતે આગામી તા. 16મી એપ્રિલે અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું નવમું અધિવેશન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ઉપસ્થિતિ રહેશે. આ અધિવેશમાં દેશભરમાંથી આંજણા સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અધિવેશનને સફળ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા દાદા ભગવાનના ત્રિ મંદિર ખાતે અખિલ ભારતીય આંજણા […]

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોનો વધતો જતો વિરોધ, 20મીએે ગાંધીનગરમાં ખેડૂતોની મહાસભા

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોની સંપાદનને મામલે વિરોધ વધતો જાય છે. બનાસકાંઠાના થરાદથી લઈને જે વિસ્તારોમાં ભારતા માલા પ્રોજેક્ટ  સાકાર થઈ રહ્યો છે, તે વિસ્તારોના ખેડુતોને જમીન સંપાદન અંગે નોટિસો મળી છે. જેને પગલે અસરગ્રસ્ત ખેડુતોને એકજૂથ કરવા માટે તારીખ 20મી, સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇપણ કાળે નહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code