1. Home
  2. Tag "Mahashivaratri"

નંદીના કાનમાં આખરે શા માટે બોલાય છે મનોકામના? જાણો તેની પાછળની માન્યતા

18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી છે,આ સમય દરમિયાન ઘણા ભક્તો ભોલેનાથના આશીર્વાદ લેવા માટે શિવ મંદિરની મુલાકાત લે છે, જ્યારે શિવ મંદિરમાં પ્રથમ વ્યક્તિ દેખાય છે તે શિવનું પ્રિય વાહન નંદી છે.ઘણીવાર જોવા મળે છે કે કેટલાક લોકો શિવલિંગની સામે બેઠેલા નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલે છે.તે એક પરંપરા બની ગઈ છે.આ પરંપરા પાછળનું કારણ એક […]

ગુજરાતભરમાં આજે મહાશિવરાત્રીએ ગામેગામ ગૂંજયો હર હર મહાદેવનો નાદ

અમદાવાદઃ રાજ્યભરમાં આજે શિવરાત્રીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયુ હતું. તમામા મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શન માટે લાઈનો જોવા મળી હતી.  અમદાવાદમાં તમામ શિવ મંદિરોમાં પૂજા, હોમ-હવનના કાર્યક્રમો યોજાયા હતા. સુરત, વડોદરા ભાવનગર, જામનગર, હિંમતનગર, પાલનપુર, વલસાડ સહિત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં શિવ મંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાશિવરાત્રી પર્વની […]

શિવરાત્રીમાં શિવલિંગની શા માટે કારાય છે પરિક્રમા, જાણો પરિક્રમા સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

શિવરાત્રીમાં પરિક્રમાનું મહત્વ પરિક્રમા વખતે કેટલીક બાબતનું રાખવું જોઈએ ધ્યાન શિવરાત્રિના પાવન પર્વે પર સૌ કોઈ શિવની ભક્તિમાં લીન બને છે, શિવને પ્રસ્નન કરવા દરેક શ્રદ્ધાળુઓ ઉપવાસ સહીત પૂજા અર્ચના કરે છે, આ સાથે જ શિવલિંગની પરિક્રમાનું પમ આજના દિવસે ખાસ મહત્વ હોય છે.જો કે શિવલિમગની પરિક્રમા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ […]

મહાશિવરાત્રિ પર મહાદેવની આ પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમામ પરેશાનીઓ થશે દૂર

આવતીકાલે મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે મહાદેવની આ પૂજા કરવાથી મનોકામના થશે પૂર્ણ તમામ પરેશાનીઓમાંથી મળશે મુક્તિ જાણવા માટે આ લેખ જરૂર વાંચો હિન્દુ ધર્મમાં ભગવાન શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. પૂજાથી જલ્દી જ પ્રસન્ન થઈને ઇચ્છિત વરદાન આપનાર ભગવાન શિવને તેમના ભક્તો દેવો કે દેવ મહાદેવ, આદિ ગુરુ, ભોલેનાથ, શંકર, ગંગાધર, નીલકંઠ, બાબા વગેરે નામથી […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી,દિગમ્બર સાધુઓ રહેશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

મહાશિવરાત્રીના મેળાની તડામાર પૂર્વ તૈયારીઓ મહાશિવરાત્રી મેળામાં “દિગમ્બર સાધુઓ”મુખ્ય આકર્ષણ તંત્ર અને સાધુ સંતો દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે..ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢ ભવનાથ ખાતે આ વર્ષે ધામધૂમથી યોજાનાર મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. આ મહાશિવરાત્રી મેળામાં દિગમ્બર […]

મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ વસ્તુઓ,જાણો પૂજાની રીત

1 માર્ચના રોજ મહાશિવરાત્રી મહાશિવરાત્રી પર શિવલિંગ પર આ વસ્તુ ન ચઢાવો જાણો મહાશિવરાત્રી પર કેવી રીતે કરવો અભિષેક શિવભક્તો અને હિંદુ ધર્મમાં મહા શિવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દરેક મહિનાની ચતુર્દશી તિથિ ભગવાન શિવને સમર્પિત છે.પરંતુ ફાગણ માસની મહાશિવરાત્રીની ભક્તો આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જુએ છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે […]

અમદાવાદમાં સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી

અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શિવાલયોમાં ભજન-કિર્તન સહિતના કાર્યકર્મો યોજાયા હતા. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ, મ્યુઝીક એન્ડ હોલીસ્ટીક લીવીંગ દ્વારા શ્રી પંચમુખ પરમેશ્વર સમુત્કર્ષ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈને વિશેષ આયોજન કરાયું છે. તેમજ મહાશિવરાત્રી નિમિત્તે રાતના મહાપૂજા યોજાશે. અમદાવાદ […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code