1. Home
  2. Tag "Mahashivratri fair in Junagadh"

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળોઃ હર્ષ સંઘવીની હાજરીમાં સર્વ સમાજની દીકરીઓ સંતોનું સ્વાગત કરશે

જૂનાગઢ, 10 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri fair in Junagadh દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code