1. Home
  2. Tag "mahatma gandhi"

વડાપ્રધાને મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે […]

સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે ગુરુવારે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમની પત્ની પણ હાજર હતા. આ મુલાકાત ભારત અને સિંગાપોર વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. આ પ્રસંગને મહત્વપૂર્ણ ગણાવતા, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું, “સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે આજે […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૨)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં. – ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં. – ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા. – ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. – ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી. – […]

રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વારાણસી ખાતે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સંસ્થા સાથે બે ભારત રત્નનું જોડાણ એ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના ભવ્ય વારસાનો પુરાવો છે. ભારત રત્ન ડો.ભગવાન દાસ આ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

જર્મન સિંગરે ગાયું મહાત્મા ગાંધીનું પ્રિય ભજન,પીએમ મોદીએ કર્યું શેર

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી  જર્મન સિંગરે ગાયું ભજન  પીએમ મોદીએ X પર કર્યું શેર  દિલ્હી : આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર […]

મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા,જાણો તેમના જીવન સાથે જોડાયેલી પ્રેરણાદાયી વાતો

2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન નેતા હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીયોને એક કર્યા અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.ભારતમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા […]

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી:પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: આજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન […]

G20 નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ,’લીડર્સ લાઉન્જ’માં ‘શાંતિ દિવાર’ પર હસ્તાક્ષર પણ કર્યા

આજે G20 સમિટનો બીજો દિવસ બીજા દિવસે સમિટનું ત્રીજું સત્ર ‘વન ફ્યુચર’ યોજાશે G20 નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ દિલ્હી:રવિવારે એટલે કે આજે G20 સમિટનો બીજો દિવસ છે. નવી દિલ્હી ઘોષણાપત્ર પર પહેલા જ દિવસે સર્વસંમતિ સધાઈને ઈતિહાસ રચાયો છે. આ વખતે જી-20 સમિટ પણ અત્યાર સુધીની સૌથી સફળ સમિટ બની છે. અગાઉની સમિટની સરખામણીમાં […]

મહાત્મા ગાંઘીજીના પૌત્રી ઉષા ગોકનીનું લાંબી બીમારી બાદ 89 વર્ષની વયે નિધન

મહાત્મા ગાંધીની પૌત્રીનું નિધન 5 વર્ષની લાંબી બિમારી બાદ 89 વર્ષે લીધા અંતિમ શ્વાસ દિલ્હીઃ- દેશના રા।્ટ્રપિતા એવા મહાત્મા ગાંઘીજીના પોત્રી ઉષો ગોકનીને વિતેલા દિવસને મંગળવારની સાંજે આ દુનિયાને અલવિદા કહ્યું છે,જાણકારી પ્રમાણે છેલ્લા 5 વર્ષથી તેઓ સતત બીમાર રહેતા હતા , ગાંઘીજીના પૌત્રીનું 89 વર્ષની વયે નિધન થયું છે. આ મામલે વધઝુ જામકારી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code