ગુજરાતમાં ઉત્તરાણના દિને જુદા જુદા બનાવોમાં પતંગ-દોરીએ 9 જણાનો ભોગ લીધો
અમદાવાદ, 15 જાન્યુઆરી 2026: ગુજરાતમાં ઉત્તરાણના દિને પતંગ-દોરીને લીધે બનેલા અકસ્માતોના બનાવમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી […]


