1. Home
  2. Tag "Major NEWS"

લીંબડીમાં વીજચોરી સામે PGVCLનું ચેકિંગ, 72 ગેરરીતિના કેસ પકડાયા

સુરેન્દ્રનગર, 21 જુન,2026 : PGVCL checks against power theft ઝાલાવાડમાં વીજચોરીને કારણે વીજ લાઈન લોસ વધી રહ્યો છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  વીજ ચોરી અટકાવવા લીંબડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીજ વિભાગની 35 ટીમોએ પોલીસ સુરક્ષા સાથે સઘન ચેકિંગ હાથ ધરી કુલ 47 સ્થળોએ વીજ ચોરી ઝડપી પાડી હતી. આ […]

વરસાદ ખેચાતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી પુરવઠો અપાશે

ગાંધીનગર, 21 જુન,2026 : Farmers will be provided with 10 hours of electricity supply  ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ખેડૂતોએ વાવણીની આગોતરી તૈયારી કરી દીધી છે. અને મેધરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે પાણીની સુવિધા છે એવા ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે.  ત્યારે કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની […]

ગાંધીનગરમાં “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” પરિષદ યોજાશે

ગાંધીનગર, 21 જુન,2026 : Gujarat to Global: Empowering the Medtech Ecosystem” conference ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર […]

સુરતમાં આખરે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યુ કે, ડિમોલિશન મ્યુનિ. દ્વારા જ કરાયું હતું

સુરત, 21 જુન,2026 : Demolition in Surat was done by the municipality itself શહેરના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનના મામલે ભારે વિવાદ ઊભો થયો હતો. શરૂઆતમાં મ્યુનિ.કમિશનરે અમે ડિમોલિશન માટે કોઈ ઓર્ડર આપ્યો નથી. અને મ્યુનિ.દ્વારા ડિમોલિશન કરાયુ નથી એવો ધડાકો કર્યો હતો. ત્યારબાદ ભૂતિયા ડિમોલિશન મામલે 22 દિવસથી મૌન સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સત્તાવાર […]

સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 21 જુન,2026 : International Yoga Day મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા વિશ્વ યોગ દિવસની  રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આહ્વાન કરતાં કહ્યું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતાં આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ. આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક […]

યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે: રાજ્યપાલ

ગાંધીનગર, 21 જુન,2026 : Yoga is not just an exercise લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું […]

અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યો યોગાભ્યાસ

અમદાવાદ, 21 જુન,2026 : Home Minister Amit Shah practiced yoga at Prahladnagar Garden  આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. […]

શરીર અને મગજ માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે: નાણા રાજ્ય મંત્રી

ગાંધીનગર, 21 જુન,2026 : Yoga’ is a powerful charger for the body and mind આજે સમગ્ર વિશ્વની સાથે ગાંધીનગરમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં “Yoga for […]

પાલનપુર-અમદાવાદ હાઈવે પર નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરનારો આરોપી પકડાયો

પાલનપુર, 18 જુન, 2026 : Accused of robbery case arrested  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો.  પોલીસે લૂંટમાં ગયેલા રૂપિયા 1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ […]

ખારાઘોડા નજીક રણની જમીન ખાનગી કંપનીને આપવા સામે અગરિયાઓ આંદોલન કરશે

સુરેન્દ્રનગર, 18 જુન, 2026 : Agarias will protest against giving desert land જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ ‘અગર બચાવો, અગરિયા બચાવો’ અભિયાન અંતર્ગત અગરિયા એકતા સભા યોજાઈ હતી. કચ્છના નાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને પધરાવી દેવાના વિરોધમાં સભામાં અગરિયાઓ દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની રણનીતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code