1. Home
  2. Tag "Major NEWS"

સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત

સુરત, 19 માર્ચ 2026: Woman beats 2-year-old daughter to death  શહેરના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટી વિભાગ-1માં રહેતા સંદીપ નામના યુવક સાથે લીવ-ઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને વેલણ અને સાવરણીથી મુંઢમાર મારતા બ્રેન હેમરેજ થવાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે. બે વર્ષની માસુમ બાળકી સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી હોવાથી બાળકીને […]

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા જીરૂ સહિત પાકને નુકસાન

અમદાવાદ, 19 માર્ચ 2026: Rain with thunderstorm in some areas રાજ્યના હવામાન વિભાગે માવઠુ અને વાવાઝોડાની આગાહી કર્યા બાદ ગત મધરાતથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે  વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, હિંમતનગર, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ […]

અમદાવાદમાં 2 કરોડની ફેક નોટો સાથે કાર પકડાઈ, આશ્રમના સંચાલક સહિત 6ની ધરપકડ

અમદાવાદ, 19 માર્ચ 2026:  Car caught with fake notes worth Rs 2 crore સુરતથી બે કરોડની નકલી નોટો સાથે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરૂજી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી નકલી નોટો 500 રૂપિયાના દરની છે. અમદાવાદમાં નકલી નોટો કોને આપવાની હતી.તે […]

વાવ-થરાદમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ ઉન ગામમાં ટોળાંએ કરી તોડફોડ

થરાદ, 18 માર્ચ 2026: A mob vandalized Un village after the Chaudhary Samaj’s general meeting ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એકબીજા સમાજના દીકરા-દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિવાદ સર્જાયો છે. અગાઉ પાટણના રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્નના વિવાદ સર્જાયો હતો. અને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલને પરત લાવવામાં […]

અમદાવાદના કાળુપુર રેવડી બજારમાં ભીષણ આગ લાગતા 30 દૂકાનો બળીને ખાક

અમદાવાદ.18 માર્ચ 2026: 30 shops gutted in massive fire at Ahmedabad’s Rewadi Bazaar  શહેરના કાળુપુર વિસ્તારમાં પાંચકુવા રેવડી બજાર માર્કેટ- સિંધી માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગમાં 30થી વધુ દુકાનો બળીને ખાક થઈ હતી. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને […]

તલાળાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેકટરી પકડાઈ, આરોપીની અટકાયત

તલાળા, 18 માર્ચ 2026: Fake milk factory busted ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના ગુંદરણ ગામ નજીક નેસ વિસ્તારમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ છે. પોલીસે દરોડો પાડીને નકલી દૂધ બનાવવા માટે વાપરવામાં આવતું પામ ઓઇલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાઉડર) અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે નકલી દૂધ બનાવનારા રવિ કાળાભાઇ કારમટા નામના […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી 23મી માર્ચે ગુજરાત આવશે

અમદાવાદ, 18 માર્ચ 2026: Rahul Gandhi to visit Gujarat on March 23  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જોહેરાત થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે  આગામી 23મી માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને રાજ્યની […]

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કોંગ્રેસે તપાસની કરી માગ

ગાંધીનગર, 18 માર્ચ 2026: Gujarat Assembly receives bomb threat રાજ્યમાં શાળાઓ, કોર્ટ, પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકીઓ મળી હતી. જોકે પોલીસ તપાસમાં કંઈ મળ્યું નહતું, ત્યારે પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેલ મોકલનારાની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે જ આજે ગાંધીનગરમાં વિધાનસભા બિલ્ડિંગને જ બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળતા અફરાતફરીનો માહોલ […]

ઈરાન-ઈઝરાઈલ યુદ્ધને લીધે સૌરાષ્ટ્રના જેતપુરનો સાડી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

રાજકોટ, 18 માર્ચ 2026: Jetpur’s saree industry in trouble  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (ખાડી) બંધ કરી દેતા જહાજોની આવન-જાવન બંધ થઈ ગઈ છે. જેની અસર ભારતીય ઉદ્યોગો પર પડી છે. જેમાં સૌરાષ્ટ્રના  જેતપુરનો વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ પણ યુદ્ધની અસરનો ભોગ બન્યો છે, સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ માટેના […]

ઉનાળુ પાકને સિચાઈ માટે નર્મદા કેનાલ 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા લેવાયો નિર્ણય

ગાંધીનગર, 18 માર્ચ 2026: Decision to continue Narmada Canal till April 30th ગુજરાતમાં ઉનાળા દરમિયાન નર્મદા કેનાલ તેમજ પેટા અને સબ કેનાલોના મરામતના કામ કરવાના હોવાથી 15મી માર્ચથી કેનાલો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ ધારાસભ્યો અને સાંસદોની રજુઆતો મળતા ઉનાળુ પાકને બચાવવા માટે સિચાઈ માટેના પાણીની જરૂર હોવાથી હવે આગામી 30મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code