ભાવનગરના મહુવાનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
ભાવનગરઃ ચોમાસાના પ્રારંભથી જ ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે જળાશયોમાં નવા નીરની સારીએવી આવક થઈ છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ (બોર તળાવ), શેત્રુંજી ડેમમાં પણ વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે. જ્યારે મહુવા તાલુકાના ખૂંટવડા ગામ નજીક માલણ નદી પરનો ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં નદી કાંઠાના હેઠવાસના ગામોને એલર્ટ […]