1. Home
  2. Tag "mamata banerjee"

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]

મમતા બેનર્જીની જીદના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી રહ્યાં વંચિતઃ જે.પી.નડ્ડા

દિલ્હીઃ ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ બંગાળની જનતાએ ભાજપને જીતાળવાનું મન બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય […]

દેશમાં ચાર રાજધાનીની મમતા બેનર્જીએ કરી માંગણી

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મમતા બેનર્જીની સરકારના મંત્રી શુવેન્દુ અધિકારીએ તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારે હવે ફરી એક વાર મમતા બેનર્જીમાં મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કોંગ્રેસ-ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની કરી માંગણી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવશે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો અને એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસ અને ડાબેરીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. […]

પશ્ચિમ બંગાળમાં લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન, મમતા બેનર્જી અને ભાજપને આપશે ટક્કર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામની શક્યતા છે. બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. લેફ્ટ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં સત્તાથી દૂર […]

ભાજપનું મિશન બંગાળ, અમિત શાહ ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળમાં નાખશે ધામા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિધાનસભાની 294 બેઠકો પૈકી 200 બેઠકો ઉપર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ તૈયાર કરી છે. આગામી ફેબ્રુઆરીથી અમિત શાહ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દર મહિને સાત દિવસોને પશ્ચિમ બંગાળનો […]

મમતા બેનર્જીના ગઢમાં કાંકરા ખેરવવા માટે ભાજપે તૈયાર કરી ‘સ્પેશિયલ-7’ ટીમ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત માટે ભાજપે રણનીતિ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. સાત કેન્દ્રીય નેતાઓને પશ્ચિમ બંગાળ ચૂંટણીની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળે છે. આ નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિને વધારે મજબુત કરવાની કામગીરી […]

લઘુમતી કોમના મતદારોને લઈને મમતા- ઓવૈસી આમને સામને

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટમીમાં પાંચ બેઠકો જીતનારી એવૈસીની પાર્ટી પણ પશ્ચિમ બંગાળમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે અત્યારથી જ લઘુમતી કોમના મત […]

પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત બગડતી રહી છેઃ રાજ્યપાલ

દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડજીએ રાજ્યની સ્થિતિ અંગે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ બંગાળમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આગ સાથે નહીં રમવાની રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાહ આપી હતી. પશ્ચિમ બંગાળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code