કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ, શક્તિંસિંહ ગોહિલ સોમવારે પદગ્રહણ કરશે
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે સત્તાવાર પદગ્રહ સમારોહ કરવાના હતા, પરંતુ હવે આજે સોમવારે ભગવાન જગન્નાથ મંદિરે શીશ નમાવી પૂજા અર્ચના કરી પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરશે. આ સાથે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ હોવાથી રાહુલ ગાંધીના જન્મ દિવસ પર […]