સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સોમાલિયા તટ પાસે હાઈજેક થયેલા જહાજ પર ભારતીય નૌસેનાનું ઓપરેશન શુક્રવારે રાત્રે પૂર્ણ થયું છે. 15 ભારતીયો સહીત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. નૌસેનાના માર્કો કમાન્ડોએ જહાજનું સર્ચિંગ કર્યું છે. આ દરમિયાન ચાંચિયા જહાજ પર મળ્યા નથી. હાઈજેક કરવામાં આવેલા જહાજને છોડાવવા માટે નૌસેનાનું આઈએનએસ ચેન્નઈ રવાના થયું […]