પાકની નાપાક હરકત, ઓખાની બોટ પર ફાયરિંગ, એક માછીમારનું મોત, 6 માછીમારોનું અપહરણ
પોરબંદરઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ ભારતિય જળસીમા વિસ્તારમાં મરીન સિક્યોરિટીનું પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફાયરીંગ ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું હતું. દેશની જળ સીમામાં પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત જોવા મળી હતી.. મળેલી માહિતી પ્રમાણે પોરબંદરની એક બોટનું પાક મરીને માછીમારો સાથે અપહરણ કર્યું છે. એટલું […]