1. Home
  2. Tag "Martyr’s Day"

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. India will always remember the sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. These are greats who made an unparalleled contribution to our freedom struggle. pic.twitter.com/SZeSThDxUW […]

30મી જાન્યુઆરી-શહીદ દિન: શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીને સોમવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારે અપીલ કરી છે. […]

‘શહીદ દિવસે’ હવે દરેક લોકો એ માનવા પડશે આટલા નિયમો-ગૃહમંત્રાલયે જારી કર્યા દિશા-નિર્દેશ

શહીદ દિવસે ચોક્કસ નિયોનું કરવું પડશે પાલન ગૃહમંત્રાલયે દિશા નિર્દેશ કર્યા જારી   દિલ્હીઃ- આપણા દેશમાં શહીદો ખૂબ જ મામન સમ્માન આપવામાં આવે છે, આ દિવસની ખાસ દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે,જેમાં શહીદાને શ્રદ્ધાજલી આપીને દેશમાટેના તેમના બલિદાનનેયાદ કરવામાં આવે છે, ત્યારે હવે શહિદ દિવસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો […]

સમગ્ર દેશમાં ગાંધી નિર્વાણ દિવસે બે મિનિટનું મૌન પાડવામાં આવશે

દિલ્હીઃ દેશમાં તા. 30મી જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિતે દેશની આધાજી માટે બલિદાન આપનારા તમામ દેશપ્રેમીઓની યાદમાં બે મિનિટનું મૌન પાડવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પણ રોક લગાવવામાં આવષે. આ અંગે કેન્દ્ર સરકારે નિર્દેશ જાહેર કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code