કોરોનાનું સંક્રમણ ઘટતા હવે લોકો માસ્ક પહેરવાનું ટાળે છે, ભારતમાં હજુ 66 ટકા પ્રજા માસ્ક પહેરે છે
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો હવે બિન્દાસ્ત બન્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે મોટાભાગના લોકો માસ્ક પહેવાનું ટાળે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં 59 ટકા લોકો જ માસ્ક પહેરે છે. જ્યારે 66 ટકા પ્રજા નિયમિક […]