1. Home
  2. Tag "Mass promotion"

ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, બીજા વર્ષે પણ નાપાસ ન કરવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓને ઘણુબધુ સહન કરવું પડ્યું હતું. આથી રાજ્ય સરકારે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય કર્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ આજે  સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B […]

માસ પ્રમોશન મેળવેલા ધો. 9, 10 અને 12ના વિદ્યાર્થીઓના લર્નિંગ લોસ જાણવા નિદાન કસોટી લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ન લઈ શકાતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત પણ કરી હતી. ધોરણ 9,10 અને 12માં ભલે માસ પ્રમોશન મળ્યું પરંતુ લર્નિંગ લૉસ જાણવા માટે પરીક્ષા લેવાશે. જો કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર […]

ગુજરાતમાં કોરોના સંકટઃ ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

નર્સિંગના ફાઈનલ વર્ષની પરીક્ષા લેવાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નર્સિંગના ફાઈનલ વર્ષના સિવાયના તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો […]

ધોરણ 1થી 11માં માસ પ્રમોશનથી 2000 વર્ગો અને 3000 શિક્ષકોની જરૂર પડશેઃ સરકારે અરજીઓ મંગાવી

અમદાવાદઃ કારાનોને લીધે ધોરણ 1થી 11 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયું છે.  બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોવાથી હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.9, […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]

ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા હવે ડિપ્લોમાં અને આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ માટે પડાપડી થશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા હવે એવી સ્થિતિ ઊભી થશે કે ધોરણ 11ના વર્ગો વધારવા પડશે. ઉપરાંત ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં તમામ બેઠકો ભરાઈ જશે. દર વર્ષે ડિપ્લોમામાં ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી, પણ આ વર્ષે ડિપ્લામાની તથા આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ મેળવવા પડાપડી થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

ગુજરાત બોર્ડના ધો. 10ના 12 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયુ માસ પ્રમોશન

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. બીજીબાજુ વાલી મંડળ સહિત કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ ધોરણ 10ની પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી હતી. દરમિયાન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10માં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વને નિર્ણય લેવામાં […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

રાજકોટમાં વાલી મહામંડળ દ્વારા કરાઈ રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ […]

ગુજરાતમાં ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવાના નિયમો જાહેર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના શિક્ષણ બોર્ડ નિયમો જાહેર કર્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમ અનુસાર ધો-1 અને 2ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ સાથે વર્ગ બઢતી એમ લખવામાં આવશે. અન્ય કોઈ વિગતો દર્શાવવામાં નહીં આવે. ધો-3થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code