1. Home
  2. Tag "Matru Shraddha-Tarpan Vidhi"

સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ-તર્પણ વિધી માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે, સરકારે તૈયાર કર્યું પોર્ટલ

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કાંઠે આવેલું સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવે છે. બિન્દુ સરોવરમાં સ્નાન કરીને દાન-પિંડ કરીને શ્રાદ્ધ વિધી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાયુ છે. અને શ્રાદ્ધ-તર્પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code