1. Home
  2. Tag "Mauritius"

જેપી નડ્ડાએ મોરેશિયસ-ભારત દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મોરેશિયસની છેલ્લી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.બેઠક દરમિયાન, નડ્ડાએ દ્વિપક્ષી […]

મોરેશિયસના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે (16 સપ્ટેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રામગુલામ 9 થી 16 સપ્ટેમ્બર સુધી ભારતની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી, જે દરમિયાન તેમણે મુંબઈ, વારાણસી, અયોધ્યા અને તિરુપતિની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી રામગુલામ અને તેમના […]

મોરેશિયસના પ્રધાનમંત્રી વારાણસીમાં 3 દિવસ વિતાવશે

મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ 10 સપ્ટેમ્બરની સાંજે વારાણસી પહોંચશે. વારાણસીના વિભાગીય કમિશનર એસ. રાજલિંગમે જણાવ્યું હતું કે મોરેશિયસના પ્રધાનમંત્રીને લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ડિવિઝનલ કમિશનર એસ. રાજલિંગમે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી […]

નરેન્દ્ર મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવુંએ ભારતનાં નાગરિકો માટે ખુશીની ક્ષણ : અમિત શાહ

નવી દિલ્હીઃ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ થી સન્માનિત કર્યા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન બદલ પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક […]

મોરેશિયસ ભારતના સાગર વિઝનના કેન્દ્રમાં છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા […]

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. “धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।” ગીત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રવિંદ જુગનાથની મની લોન્ડરિંગના આરોપો સબબ ધરપકડ

મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રવિંદ જુગનાથની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે, એમ રાજ્ય સંચાલિત નાણાકીય ગુનાઓ આયોગે જણાવ્યું હતું. FCC પ્રવક્તા ઇબ્રાહિમ રોસાયે પત્રકારોને જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે તેમને મધ્ય મોરેશિયસના મોકા જિલ્લામાં મોકા અટકાયત કેન્દ્રમાં અટકાયતમાં રાખવામાં આવશે. જુગનાથના નિવાસસ્થાન સહિત વિવિધ સ્થળોએ FCC […]

દ્રૌપદી મુર્મુ અલ્જીરિયાની મુલાકાત પૂર્ણ કરીને મોરેશિયસ જવા રવાના થશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અલ્જીરિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે મોરિટાનિયા જવા રવાના થશે. રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત અને અલ્જેરિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ઉચ્ચ સ્તરીય નેતાઓ અને પ્રતિનિધિમંડળો સાથે વિવિધ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. રાષ્ટ્રપતિ તેમની એક દિવસીય મોરિટાનિયાની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે મોરોક્કોના […]

મોરેશિયસની જનતા હવે ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે

નવી દિલ્હીઃ મોરેશિયસમાં ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કર્યું છે. હવે અન્ય દેશોના લોકો પણ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ પણ હાજર રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે આ દવા કેન્દ્રની સ્થાપનાનું વચન આ વર્ષની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code