મગજ અને શરીરને એકદમ ફ્રેશ કરવું છે? તો આ રીતે ધ્યાન કરો
જીવનમાં ભલે ગમે તે પ્રકારની શાંતિ હોય, સુખ હોય પરંતુ જો મનની શાંતિ ના હોય તો અનેક પ્રકારની તકલીફ પડે છે અને તેનું કોઈ નિવારણ પણ આવતું નથી. મનની શાંતિ માટે લોકો દ્વારા યોગ કરવામાં આવે છે ધ્યાન કરવામાં આવે છે પરંતુ ધ્યાન ધરવા માટેની પણ એક રીત હોય છે જેને સૌ કોઈએ જાણવી જોઈએ. […]


