મેઘાલય સરકારનો મોટો નિર્ણય:પર્યટકોના આગમન પર પ્રતિબંધ,કોરોના વધતા લેવાયો નિર્ણય
મેઘાલય સરકારનો મોટો નિર્ણય પર્યટકોના આગમન પર પ્રતિબંધ કોરોનાને કારણે લેવાયો નિર્ણય મેઘાલય: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે. જેને પગલે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી મેઘાલયમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે,એટલે કે અન્ય રાજ્યોના લોકો […]


