1. Home
  2. Tag "mehsana"

મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની […]

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે તા. 20 જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો આ મંદિર વિશે

મહેસાણા જિલ્લાના સુવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે. મોઢેરા સૂર્યમંદિરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન આપ્યું છે. મોઢેરા સૂર્યમંદિરે વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. દર વર્ષે યોજાતા ઉતરાર્ધ મહોત્સવે વૈશ્વિક કક્ષાનો મહોત્સવ બન્યો છે. ”વિશ્વ વિરાસત સ્થળ:સૂર્યનગરી મોઢેરા”       મહેસાણાથી આશરે 25 કિ.મી.ના […]

મહેસાણા આરટીઓનો સપાટો, પરમિટ,દસ્તાવેજ ફિટનેસ સર્ટી ન હોવાથી 42 સ્કુલ વાહનોને દંડ ફટકાર્યો

મહેસાણા: રાજ્યમાં ઘણાબધા સ્કુલવાહનો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. દરમિયાન મહેસાણા આરટીઓ દ્વારા સ્કુલવાહનો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઘણા વાહનચાલકો વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હતા મહેસાણા આરટીઓએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો હતો. મહેસાણા આરટીઓ કચેરીના સૂત્રોએ […]

બહુચરાજી મંદિરને નવેસરથી રી-ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિર ટ્રસ્ટની મીટીંગ મહેસાણા કલેકટર ઓફિસમાં મળી હતી. આ મીટીંગમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન એવા કલેક્ટર ઉદીપ અગ્રવાલ તથા ટ્રસ્ટી યજ્ઞેશ દવે, બલવંતસિંહ રાજપુત, જયક્ષીબેન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની બેઠકમાં […]

મહેસાણાઃ રાજ્યમાં કદાચ પ્રથમવાર 4 ચાર્ટડ પ્લેનની હરાજી થશે

અમદાવાદઃ મહેસાણા નગર પાલિકાએ 7 કરોડથી વધુ નહીં ભરનારી એક કંપનીના ચાર ચાર્ટડ પ્લેન જપ્ત કરાયાં હતા. આ પ્લેનની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. નગરપાલિકા હસ્તક એરોડ્રામનો 7 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવામાં આવશે. રાજ્યમાં કદાચ પ્રથમવાર પ્લેનની હરાજી થશે. આ કંપની વિમાન ઉડાડવાની તાલીમ આપતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક કંપનીએ મહેસાણા નગરપાલિકા હસ્તકના […]

મહેસાણાના બિલેશ્વરપુરા પાટિયા નજીક 2000 કિલો ચોરીના રેલવે કેબલ સાથે શખસ પકડાયો

મહેસાણાઃ  કલોલના છત્રાલથી ઇસંડ જતાં રોડ પર રેલવે ઓવરબ્રિજનાં ગરનાળા પાસેથી રેલવેના કેબલ વાયરોનાં ડ્રમમાંથી બે હજાર કિલો વજનના કેબલ વાયરોની ચોરી કરનારા શખસને પિકઅપ ડાલા સાથે એલસીબી પોલીસે મહેસાણાના બિલેશ્વરપુર પાટિયા નજીક વોચ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કુલ રૂ. 3.56 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

મહેસાણાના 41 ગામમાં પાણીની વિકટ સમસ્યા, ‘પાણી નહીં તો વોટ નહીં’ની ચીમકી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અનેક ગામમાં પાણીની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીની છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે અને વિશાળ બાઈક રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના 41 ગામમાં […]

મહેસાણાના સુરધારા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન GRDના જવાનનું ટ્રકની અડફેટે મોત,

મહેસાણાઃ શહેરના સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન પૂરફાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર થયેલા ટ્રકચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણાના સુરધારા સર્કલ પર મધરાત બાદ વાહનચેકિંગ કરી રહેલા જીઆરડી જવાનનું ટ્રકની […]

સાબરમતી-દોલતપુર ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુરમાં બે-બે મિનિટનું સ્ટોપેજ અપાયું

મહેસાણાઃ સાબરમતી-દોલતપુ ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા, અને સિદ્ધપુર રેલવે સ્ટેશને બે-બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવતા હવે મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ મળશે.  રેલવે વિભાગ દ્વારા મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ આપવામાં આવ્યો છે. સાબરમતી-દોલતપુર ચૌક ડેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશને 2-2 […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code