અમદાવાદમાં હવે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે
અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેનને પ્રવાસીઓનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. પુરંતુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા અને સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની માગ ઊઠી હતી. આથી મેટ્રો ટ્રેનના સત્તાધિશોએ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાનો હતો, તેના બદલે […]