1. Home
  2. Tag "Metro will run till 2 am on Navratri"

નવરાત્રીમાં તા.26મીથી 1લી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

મુસાફરી માટે ફક્ત રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે, સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય 1નો રહેશે, એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે,    અમદાવાદઃ શહેરમાં દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી નવરાત્રી ઉત્સવમાં યુવક-યવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code