નવરાત્રીમાં અપનાવો આ ઉપાય, જોવા મળશે ચમત્કાર
જો તમારા ઘરમાં દરરોજ તકરાર થતી રહે છે અને પરસ્પર મતભેદો ઉભા થતા રહે છે, તો આ ઉપાય આ બધાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે નવરાત્રિના આખા 9 દિવસ સુધી સોપારી પર કેસર રાખો. ત્યારબાદ મા દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. તેમજ નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. તેનાથી ઘરમાં […]


