RTIના કાયદાનો દુરૂપયોગ કરી રૂપિયા પડાવવાની પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહિ: હર્ષ સંઘવી
RTIનો દુરૂપયોગ કરનારા તત્વોને કડક ચેતવણી “સુધરી જાવ કે જેલમાં જાવ” રાજ્યભરમાં કુલ 67 ગુનાઓ દાખલ કર્યા, આ હજુ એક શરૂઆત છે RTIનો દૂરૂપયોગ તત્વો સામે સખતાઇપૂર્વક કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક […]